કવિનું કર્મ અને કવિનો ધર્મ : સત્તાને સત્ય કહેવું ! – ચંદ્રકાંત બક્ષી

ફેક્સના જમાનમાં પ્રેમપત્રની વાત કરવા જેવુ જ અસંગત લાગે છે, ઇન્ટરનેટના જમાનામાં કવિતાની વાત કરવી. પણ કવિતા 2000ના વર્ષમાં અસાંદર્ભિક નથી. ટેકનોલોજી કે ડિજિટલ તંત્રજ્ઞાન જિંદગીનો કબજો કઈ લેશે તોપણ મનુષ્યજાતિ કવિઓ અને કવિતા માટે ચાહના પેદા કરનારા ચાહકો પેદા કરતી રહેશે. જ્યાં સુધી મોટી વયે પણ વિસ્મય થઈ શકશે ત્યાં સુધી કલાકાર પ્રકટ થતો … Read more

ઉમાશંકર જોષી (1911 – 1988) – ચંદ્રકાંત બક્ષી

ઉમાશંકર જોષીથી હું એટલો નિકટ ન હતો કે એક ફકરામાં ચાર વાર ‘હું અને ઉમાશંકર’ લખી શકું. એ સર્વપ્રથમ 1984માં મેટ્રિકના ગદ્યપદ્યસંગ્રહમાં મળ્યા, જ્યારે હું 15 વર્ષનો હતો. મેટ્રિકની એ અંતિમ પરીક્ષા હતી, પછી એચ. એસ.સી. આવી ગઈ. અમારે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ભણવાની હતી, અને એ કવિતા મને ગમતી હતી. હું એકલો એકલો … Read more

error: Content is protected !!