હાસ્યં પરં ધીમહિ

 “શ્રી નટવર પંડ્યાના હાસ્યલેખો મેં વાચ્યા છે. માનવસ્વભાવનું તેમણે ઊંડું અધ્યયન કર્યું છે. માનવજીવનમાં સર્જાતા વિશિષ્ટ પ્રસંગોમાથી હાસ્ય શોધી તેને વ્યક્ત કરવાની ક્ષમતા તેમનામાં છે. હું તેમના હાસ્યક્ષેત્રના મંગલ પ્રારંભને આવકારું છુ.” શ્રી શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના હાસ્યલેખકોમાં પ્રથમ હરોળના હાસ્યલેખક શ્રી નટવરભાઈ પંડ્યાના ઉત્તમ હાસ્યલેખોના સંગ્રહનું પુસ્તક ‘હાસ્યં પરં ધીમહિ’  આવી ગયું છે. ‘હાસ્યં પરં … Read more

error: Content is protected !!