નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે – ‘અમર’ પાલનપુરી

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે, નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે. દીવાનગીએ હદ કરી તારા ગયા પછી પૂછું છું,હર મકાન પર, કોનું મકાન છે. દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે, આવી શકે તો આવ, આ ખાલી મકાન છે. થાશે તકાદો એટલે ખાલી કરી જશું, કીધો છે જેમાં વાસ, … Read more

error: Content is protected !!