ઉમાશંકર જોષી (1911 – 1988) – ચંદ્રકાંત બક્ષી

ઉમાશંકર જોષીથી હું એટલો નિકટ ન હતો કે એક ફકરામાં ચાર વાર ‘હું અને ઉમાશંકર’ લખી શકું. એ સર્વપ્રથમ 1984માં મેટ્રિકના ગદ્યપદ્યસંગ્રહમાં મળ્યા, જ્યારે હું 15 વર્ષનો હતો. મેટ્રિકની એ અંતિમ પરીક્ષા હતી, પછી એચ. એસ.સી. આવી ગઈ. અમારે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ભણવાની હતી, અને એ કવિતા મને ગમતી હતી. હું એકલો એકલો … Read more

ઉમાશંકર જોશી

આજ મારું મન માને ના.કેમ કરી એને સમજાવું,આમ ને તેમ ઘણું ય રીઝાવું;રેઢું મૂકી આગળ શેં જાવું ?વાત મારી લે કાને ના.આજ o ચાલ, પણે છે કોકિલ સારસ,આવ, અહીં છે મીઠી હસાહસ;દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.સમજતું કોઈ બાને ના.આજ o ના થઈએ પ્રિય છેક જ આળા,છે જગમંડપ કંઈક રસાળા;એ તો જપે બસ એક જ માળા,કેમ … Read more

આજ મારું મન માને ના – ઉમાશંકર જોશી

આજ મારું મન માને ના.કેમ કરી એને સમજાવું,આમ ને તેમ ઘણું ય રીઝાવું;રેઢું મૂકી આગળ શેં જાવું ?વાત મારી લે કાને ના.આજ o ચાલ, પણે છે કોકિલ સારસ,આવ, અહીં છે મીઠી હસાહસ;દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.સમજતું કોઈ બાને ના.આજ o ના થઈએ પ્રિય છેક જ આળા,છે જગમંડપ કંઈક રસાળા;એ તો જપે બસ એક જ માળા,કેમ … Read more

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો, અટૂલો ઝાંખો પડ્યો. … Read more

error: Content is protected !!