તો ચિંતાનો વિષય છે – – હર્ષ બ્રહ્મભટ્ટ

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. “જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ? સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે. તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં, છાંટોય … Read more

error: Content is protected !!